ભરૂચ: જંબુસરના દહેગામે વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચની ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઉંટિયા ગામનો અલ્પેશભાઇ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે.