ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી DYSP સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ચક્ચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો
ભરૂચના જંબુસર સરદારપુરા ગામે આવેલી ખાનગી કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું છે. કંપનીમાં લોખંડના શેડનું કામ કરતા જમીન પર પટકાતા એક કામદારનું મોત નિપજ્યું હતું
ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાકક્ષાએ સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું. જે અંર્તગત આજરોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્રની આગેવાનીમાં સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી કરી રહી છે