ભરૂચ: કેલોદ ગામ નજીક ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં, મોટી હોનારતની શક્યતા !
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડ્યો છે.
ભરૂચના ચાંચવેલ ગામના 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી નિયમિત બસ સેવા આપવાની માંગણી કરી હતી.
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.