ભરૂચ: આમોદ નજીક માર્ગ પર પડેલા ખાડામાં કાર ફસાઈ, ચાર દિવસમાં 5 વાહનો ખોટકાવાના બનાવ !
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ આઈ.પી.એસ.અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે રૂપિયાથી જુગાર રમે છે.
ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.
સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.