ભાવનગર : ધનતેરસના પાવન પર્વે વૈદ્યસભા દ્વારા ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરાયું...
ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી
ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડીથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતો ચાર માર્ગીય બાયપાસ રસ્તો અતિબિસ્માર બન્યો છે
ગુજરાત સહિત દેશમાંથી ડ્રગ્સના દુષણને દુર કરવા અખિલ ભારતીય એનજીઓ મહાસંઘ તથા ફાઉન્ડેશન ફોર ડ્રગ ફ્રી વર્લ્ડના સહયોગથી અભિયાનની શરૂઆત કરાશે.
ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.