ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી
ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.
ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.
ભાવનગરમાં હત્યાનો બનાવ, મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. જન્મ દિવસે જ યુવાનની કરાય હત્યા.
રૂ. 26.48 લાખના ખર્ચે ‘વીર મોખડાજી’ની પ્રતિમાનું અનાવરણ, રૂ. 1.38 કરોડના ખર્ચે નિર્માણધીન ‘પરશુરામ પાર્ક’નું લોકાર્પણ.
યોગ પ્રત્યે લોકોમાં દિન પ્રતિદિન વધી રહી છે લોકપ્રિયતા. રબર ગર્લ જાનવી મહેતાએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી.
ભાવનગર શહેરમાં ગુજરાતના બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા નિમિત્તે સરકારની ગાઈડલાઇનના પાલન સાથે પૂજન વિધિ કરવામાં આવી