ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરાયા...
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી
ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડીથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતો ચાર માર્ગીય બાયપાસ રસ્તો અતિબિસ્માર બન્યો છે
ગુજરાત સહિત દેશમાંથી ડ્રગ્સના દુષણને દુર કરવા અખિલ ભારતીય એનજીઓ મહાસંઘ તથા ફાઉન્ડેશન ફોર ડ્રગ ફ્રી વર્લ્ડના સહયોગથી અભિયાનની શરૂઆત કરાશે.
ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.