ભાવનગર; મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર,21 મીટરનો રોડ ખુલ્લો કરાયો
ભાવનગર તરસમિયામાં ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલા પાક્કા બાંધકામો પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ભાવનગર તરસમિયામાં ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલા પાક્કા બાંધકામો પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
વાઘાવાડી રોડપર ઓફિસ ધરાવતા જૈન વૃદ્ધની ઓફિસમાં કોઈ અજાણ્યા શખ્સે લેટર મોકલી રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઉત્તરવહીકાંડ સામે આવ્યું છે. એક્સટર્નલ વિભાગની પરીક્ષા દરમિયાન છ ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર જતી રહી
ભાવનગરમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડ મામલે પોલીસે શિવુંભા ગોહિલની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે
ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને 3 ડમી ઉમેદવારો હોવાનું બાહર આવ્યું છે.
ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે,