ભાવનગર: કોરોનાકાળ વચ્ચે પણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ખંભાતી તાળા,પૂર્વ સી.એમ.ના હસ્તે થયુ હતું લોકાર્પણ
ત્રણ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ આજ દિન સુધી અલીગઢના તાળા લાગેલા છે.
ત્રણ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ આજ દિન સુધી અલીગઢના તાળા લાગેલા છે.
ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આગામી 15 નવેમ્બરના રોજ ગિજુભાઈ બધેકાની 137મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
એનસીપી નેતા નવાબ મલિકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે
ધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી