Connect Gujarat

You Searched For "Bhupendrasinh Chudasama"

ભાવનગર : પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લાના 103 જેટલા વિવિધ વિકાસ કામોને અપાઈ મંજૂરી

19 Jan 2021 12:23 PM GMT
ભાવનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાંથી સરકારને પ્રાપ્ત થતી રોયલ્ટીની અમુક રકમ પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવે છે. જે જોગવાઈ...

ગાંધીનગર: રાજય સરકારનો મહત્વનો નિર્ણય, જુઓ કયારથી શરૂ થશે ધોરણ – 10 અને 12ના વર્ગો

6 Jan 2021 12:54 PM GMT
કોરોના મહામારીમાં છેલ્લા 9 મહિનાથી બંધ રાજ્યની સ્કૂલોમાં હવે ફરીથી વિદ્યાર્થીઓનો કોલાહલ જોવા મળશે. 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની સ્કૂલો...

ગુજરાત સરકારે સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય, ધો.10 અને 12ની શાળાઓ 11 જાન્યુઆરીથી કરાશે શરૂ

6 Jan 2021 7:25 AM GMT
ગુજરાતમાં શિક્ષણકાર્ય શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય 11 જાન્યુઆરીથી શરુ કરાશે. PG અને UGના...

ભાવનગર : વિધાનસભાના સ્વર્ગસ્થ સભ્યોના પરિવારજનોને સ્મૃતિરૂપે ગોલ્ડ પ્લેટેડ ફોટો ફ્રેમ અર્પણ કરાઇ

28 Dec 2020 5:59 AM GMT
ભાવનગર ખાતે રહેતા વિધાનસભાના સ્વર્ગસ્થ સભ્યોના પરિવારજનોને સ્મૃતિરૂપે રાજ્ય મંત્રીઓના હસ્તે ગોલ્ડ પ્લેટેડ ફોટો ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી.વિધાનસભાના...

ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ થશે પુનઃ શરૂ, SOP પ્રમાણે ધો-9થી 12ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણમંત્રીની જાહેરાત

11 Nov 2020 12:14 PM GMT
કોરોના બાદ ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં દિવાળી બાદ રાજ્યમાં શાળાઓને પુનઃ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ...

"ગુજરાતમાં આખરે શાળાઓ અનલૉક" આ તારીખથી ખૂલી જશે શાળાઓ શિક્ષણમંત્રીનું નિવેદન

11 Nov 2020 8:19 AM GMT
ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે. ધોરણ 9થી 12 કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે 23મી નવેમ્બરથી...

અમદાવાદ : ખાદીનું વણાટ કામ કરતાં કારીગરોને થશે રાહત, ચરખા ચલાવવા પેડલ નહીં મારવા પડે, જુઓ નવી તકનીક

21 Oct 2020 8:49 AM GMT
ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે અને અહીં ખાદીનું વણાટ કામ કરનાર અનેક પરિવારો છે પણ છેલ્લા અનેક દશકાથી અહીં ખાદીનું વણાટ કામ પેડલ મારીને કરવામાં...

ધોરણ 1થી8 માં માસ પ્રમોશન અંગે હાલ કોઈ વિચારણા નથી, શિક્ષણ વિભાગની સ્પષ્ટતા

18 Oct 2020 4:54 PM GMT
કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે શાળાઓમાં પ્રત્યક્ષ અભ્યાસ હાલમાં બંધ છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી એવી ચર્ચાઓ...

ભાવનગર : મોરારીબાપુ પર હુમલાનો વકરી રહેલો વિવાદ, સમાધાનના પ્રયાસો જારી

21 Jun 2020 10:20 AM GMT
જાણીતા કથાકાર મોરારીબાપુ પર દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકે કરેલાં હુમલાના પ્રયાસની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. બાપુ પર હુમલાના...