અંકલેશ્વર: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું.
સુશાંત સિંહ રાજપૂતના જીવનનો દુ:ખદ અંત આવ્યો હશે. પરંતુ અભિનેતાએ તેની લગભગ એક દાયકા લાંબી કારકિર્દી દરમિયાન પડદા પર કેટલાક યાદગાર પાત્રો ભજવ્યા છે.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું