ભરૂચ ભરૂચ: ભાજપના સ્થાપના દિવસે 150થી વધુ કાર્યકરો પક્ષમાં જોડાયા, ખેસ પહેરાવી આવકાર અપાયો આજરોજ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં 150થી વધુ કાર્યકરો જોડાયા હતા જેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું આહિર સમાજ દ્વારા વિશેષ સન્માન કરાયું... ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 03 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પાંજરાપોળ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારોહ યોજાયો ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 03 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની રાજકીય અગ્રણીઓએ પુનઃ મુલાકાત લીધી... ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. By Connect Gujarat 01 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયામાં MP મનસુખ વસાવા- MLA ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા, હડતાલ પર ઉતરેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની લીધી મુલાકાત ! ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા. By Connect Gujarat 29 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભાજપે સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું, 32 લાખ વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી માટે ખાસ કીટ અપાશે ભાજપે મંગળવારે સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત, દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવી રહી છે. ભાજપના લઘુમતી મોરચા By Connect Gujarat Desk 26 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હીમાં મોહલ્લા બસ સેવાનું નામ પણ બદલાશે! NAMO બસ કરી શકે છે ભાજપ સરકાર ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો. By Connect Gujarat Desk 19 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અમૃતસરમાં ઠાકુર દ્વારા મંદિર પર ગ્રેનેડથી હુમલો, ભાજપે CBI તપાસની કરી માંગ અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલ ઠાકુરદ્વારા મંદિર પર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનો દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાની ભાજપે સખત નિંદા કરી છે By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn