ભરૂચ: પાંજરાપોળ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારોહ યોજાયો
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.
ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા.
ભાજપે મંગળવારે સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત, દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવી રહી છે. ભાજપના લઘુમતી મોરચા
ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો.
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલ ઠાકુરદ્વારા મંદિર પર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનો દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાની ભાજપે સખત નિંદા કરી છે
ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત.