અમદાવાદ: ભાજપ ધર્મના નામે ચૂંટણી જીતે છે અને અભિમાન કરે છે, રાજસ્થાનના CM અશોક ગહેલોતના સરકાર પર આકરા પ્રહાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે અમદાવાદમાં કોંગ્રેસનાં આગેવાનો સાથે બેઠક કરી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે અમદાવાદમાં કોંગ્રેસનાં આગેવાનો સાથે બેઠક કરી હતી
અંકલેશ્વરમાં ગત રાતે કેટલાક ઈસમોએ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ સંજય નગર સ્થિત શાકમાર્કેટમાં આતંક મચાવ્યો હતો
જંબુસર તલાટી મંડળ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની સૌથી મોટી ગણાતી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઘોઘા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા..
ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણી ન યોજાતા વિરોધ, આંદોલન પહેલા પોલીસે કરી સંદીપ માંગરોલાની અટકાયત