ભરૂચ અંકલેશ્વર: BJP દ્વારા આયોજિત બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સ રજૂ કરાયો હોવાનો AAPનો આરોપ, ભાજપે કહ્યું આ જ UP-બિહારની સંસ્કૃતિ અંકલેશ્વરમાં આયોજિત બિહાર દિવસની ઉજવણીમાં ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા By Connect Gujarat Desk 17 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મહેશ વસાવાએ કહ્યું BJPએ વિકાસ નથી કર્યો માટે રાજીનામું આપ્યું, ભાજપ પ્રમુખે પણ આપી તીખી પ્રતિક્રિયા ! મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું By Connect Gujarat Desk 15 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભાજપના સ્થાપના દિવસની જવાહરબાગ ખાતે ઉજવણી, મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાતની વાવ બેઠક પર ભાજપની ભવ્ય જીત, ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો… ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ રહી છે By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય ભાજપા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે. એક મીસકોલ, બીજી સાર્વજનીક સ્થળે ક્યુઆરકોડના માધ્યમથી તેમજ ભાજપની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી સદસ્યતા અંગેની જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકશે By Connect Gujarat Desk 24 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાય, મોટી સંખ્યામાં લોકો જોડાયા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn