ભરૂચ: યશસ્વી રસાયણ કંપનીના બ્લાસ્ટના મામલામાં લખીગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, યોગ્ય વળતરની માંગ
દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે
દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે
વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદારનો બ્લાસ્ટ થયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ટેગરોસના પ્લાન્ટમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા 10 કામદારોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે