ભરૂચ : ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય
સમગ્ર રાજ્યમાં યુવા ભાજપ મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં યુવા ભાજપ મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ JCI દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.
રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અહમદ પટેલની 72મી જન્મજયંતિના અવસરે તેમના સેવાકાર્યની સફરને આગળ ધપાવવામાં આવી હતી
ગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડિત બાળકોને દત્તક લીધાં છે અને આ બાળકોને લોહીની સતત જરૂર પડતી હોય છે.