પાંચ જિંદગી ડૂબી: બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં 5 યુવાનોના મોત
એક સાથે પાંચના મોતથી બોટાદ પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. તમામ મૃતકો બોટાદના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા.
એક સાથે પાંચના મોતથી બોટાદ પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. તમામ મૃતકો બોટાદના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા.
હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
શિક્ષણ એ સમાજનો પાયો છે. આ પાયાને મજબૂતી આપે છે શિક્ષક. જો શિક્ષક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તો લોકહ્રદયમાં કેવું સ્થાન પ્રાપ્ત કરે છે,
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,
બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં “ધન્ય ધરા બોટાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.