ગુજરાત મોરબી પુલ દુર્ઘટના ,જયસુખ પટેલ જેલ હવાલે..! મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી હોનારત મામલે 10 દિવસમાં રિપોર્ટ ફાઇલ કરવાર રાજ્ય સરકારને હાઇકોર્ટનો આદેશ મોરબીમાં પુલ તૂટી પડતાં 134 લોકોના મોત નીપજવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને 10 દિવસની અંદર રિપોર્ટ ફાઇલ કરવા આદેશ કર્યો છે By Connect Gujarat 07 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી દુર્ઘટનામાં AAPના ભાજપ પર પ્રહાર, જવાબદારોને બચાવવા સરકારનો પ્રયાસ : કેજરીવાલ મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત, મોરબી દુર્ઘટનામાં આપ પાર્ટીએ કર્યા ભાજપ પર પ્રહાર By Connect Gujarat 01 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સરદાર પટેલ રીંગ રોડ પર બ્રિજ તુટવાનો મામલો, ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે તપાસ અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર નવા બની રહેલાં બ્રિજનો કેટલોક ભાગ તુટી જતાં બ્રિજના બાંધકામ સામે સવાલો ઉભા થયાં છે. By Connect Gujarat 24 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ધરાશાયી થયેલ બ્રિજના વચ્ચેના ભાગને ગ્રીન કાપડથી ઢાંકી દેવાયો સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયા બાદ બ્રિજને ગ્રીન કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે By Connect Gujarat 22 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ થયો ધરાશાયી અમદાવાદનાં સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ મોડી રાત્રે ધારાશાયી થયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. By Connect Gujarat 22 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn