સુરત : કુખ્યાત સજ્જુ કોઠારીની મિલકત પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, સરકારી જમીન પરના દબાણ દૂર કરાયા...
કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું
કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું
છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં અને યાત્રાધામ સોમનાથ મંદિરની નજીક દબાણો વધી ગયાં હોવાની ફરિયાદો આવતી હતી.
પારડી તાલુકાના રોહીણા ગામમાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી
સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને બુલડોઝર ફેરવી કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરની પાલિકાની દબાણ શાખા ટીમ હાલ શહેરમાં રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.