વલસાડ : ધાર્મિક યાત્રાએ નીકળેલા યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો ગોઝારો અકસ્માત,4ના મોત,28 ઈજાગ્રસ્ત
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો.
આગામી હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમયોગીઓ સરળતાથી પોતાના વતન જઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા
ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક હબ ગણાતા દહેજની રિલાયન્સ કંપનીની એક બસને સેઝ 1 પાસે અકસ્માત નડ્યો હતો.બ્રેક ડાઉન થયેલા ડમ્પરમાં બસ ધડાકાભેર અથડાઈ હતી.
બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. આ અકસ્માત મિનાસ ગેરાઈસના ટીઓફિલો ઓટોની શહેર પાસે થયો હતો આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ