મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ પુલ પરથી નદીમાં ખાબકતા અત્યાર સુધી 15 મુસાફરોના મોત
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
રામપુરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
મહારાષ્ટ્રના રાયગઢમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ખાપોલી વિસ્તારમાં એક બસ રોડ પરથી ઉતરી ઊંડી ખીણમાં પડી હતી.
અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
બાંગ્લાદેશમાં રવિવારે એક બસ ખીણમાં પડી જતાં 19 મુસાફરોના મોત થયા જ્યારે 30 અન્ય ઘાયલ થયા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે એક વૃદ્ધ પર એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી બસ ખીણમાં પડતાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 60 ઘાયલ થયા હતા.