ગુજરાત પાટણ:અંજુમન હાઇસ્કુલ ખાતે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ રાધનપુર અંજુમાન હાઇસ્કુલ ખાતે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો By Connect Gujarat 18 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ By Connect Gujarat 09 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો અંકલેશ્વર અંદાડા ખાતે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઇસ્કુલ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો By Connect Gujarat 28 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:આરોગ્ય વિભાગ દ્વારા રસ્તે રખડતા લોકો અને ભિક્ષુકો માટે કેમ્પનું કરવામાં આવ્યુ આયોજન,2 હજારથી વધુ લોકોની કરવામાં આવી તપાસ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકો માટે આયોજિત કેમ્પમાં 2200 થી વધુ લોકોને તપાસ કરાવી હતી By Connect Gujarat 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન તેમજ નેત્ર અને દંત ચિકિત્સા શિબિર યોજાઈ હતી, 500થી વધુ લોકોએ લીધો લાભ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અંકલેશ્વર શ્રી સાબરકાંઠા -અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર તેમજ નેત્ર અને દંત ચિકિત્સા તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોએ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં 1340 દર્દીઓને સેવાનો લાભ આપ્યો આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં 1340 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. By Connect Gujarat 25 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ્ય દ્વારા શિબિરનું આયોજન,લોકોને આપવામાં આવે છે સમજ કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ્ય દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યા હતું જેમાં પ્રવાસી તેમજ વિદ્યાર્થીઓને રણ તેમજ વન્યજીવોની રક્ષા માટેની સમજ આપવામાં આવી હતી By Connect Gujarat 22 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ:નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કઠોળ સંશોધન કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે ખેડૂતો માટે શિબિરનું આયોજન ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 16 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટેના કેમ્પનું સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા આયોજન સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn