અંકલેશ્વર: અકસ્માતો બાદ નગર સેવા સદન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય
અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.
અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે..
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.
શહીદોના સન્માનમાં દેશભરમાં તા. 9 ઓગષ્ટથી તા. 19 ઓગષ્ટ સુધી “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.