અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક 2 કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો....
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો....
ઇનોવા કાર અંદાજિત 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, શ્રદ્ધાળુઓ માતા સપ્તશ્રૃંગીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું......
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર કુલ 7 લોકોના મોત નીપજ્યાં