વડોદરા સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 18 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : સગીરાઓને લલચાવી દુષ્કર્મ આચરવાના કેસમાં 5 આરોપીઓને દબચ્યો સગીર કન્યાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સાઓ વધી જતાં અને તેમાં પણ વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફસાવાઈ હોવાનુ સામે આવતા કચ્છ પોલીસે સઘન તપાસ આદરી હતી. By Connect Gujarat 11 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સ્વાતિ માલિવાલ પર હુમલાનો કેસ,કેજરીવાલના PA બિભવ કુમારને 14 દિવસ જેલમાં મોકલાયો સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે શુક્રવારે (31 મે)ના રોજ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા By Connect Gujarat 01 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભ્રામક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટનું બાબા રામદેવને તેડુ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે. By Connect Gujarat 19 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : નકલી કચેરી કૌભાંડ મામલે તત્કાલીન પ્રયોજના વહીવટદારની અમદાવાદથી ધરપકડ કરાય... દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી. By Connect Gujarat 23 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કથિત તોડકાંડ મામલે ATSની કાર્યવાહી, આરોપી તરલ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ કરાયો... જુનાગઢના કથિત તોડકાંડ કેસ મામલે ATS દ્વારા આરોપી તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 180 નવા કેસ મળ્યા..! દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા છે. By Connect Gujarat 16 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિલકિસના દોષિતોને ફરીથી જેલમાં ધકેલાશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો..! ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર મોટો ચુકાદો આપ્યો હતો. By Connect Gujarat 08 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દેશમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત..! સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 760 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડ-19ને કારણે બે દર્દીઓના મોત થયા છે. By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn