અંકલેશ્વર: GIDCમા આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા,જુઓ CCTV
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
વાપીમાં પાન-મસાલાના સપ્લાયરની નજર ચૂકવી રૂ. 60 હજારની ચોરી કરનાર અજાણ્યા યુવકો CCTV કેમેરામાં કેદ થયા હતા.
મોડાસા પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભરૂચ શહેર તથા જીલ્લામાં તસ્કર ટોળકીઓ સક્રિય થઈ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે
કલેક્ટર કચેરીમાં લાગેલી આગની તપાસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે CCTVની તપાસ કરતા તેમાંથી એક શખ્સ કચેરીમાં જતો