ભરૂચ અંકલેશ્વરમાં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા નગરજનો
સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો.
સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો.
આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે,
ભરૂચની જય અંબે ઇન્ટર નેશનલ સ્કૂલ ખાતે 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડો.ખુશ્બુ પંડ્યાએ ધ્વજવંદન કર્યું હતું
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ અમદાવાદ શહેર તિરંગામય બની ગયું છે.
વટવા પોલીસ દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન, ભાઈ વિનાની બહેનોએ બાંધી પોલીસકર્મીઓને રાખડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.