ગુજરાતના 10 કરોડ વેક્સિનેશનમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન, આરોગ્ય શાખાએ સિદ્ધિને વધાવી
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
વિશ્વ ગાયત્રી મંદિર-ઝાડેશ્વર ખાતે નર્મદા જયંતીની ઉજવણી, દાંડિયા બજાર-નર્મદા માતા મંદિરે યોજાયા ધાર્મિક કાર્યક્રમ
આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે તો બીજી તરફ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાય રહયું છે...
આજરોજ વાસી ઉત્તરાયરણના પર્વની અમસાવાદ સહિત રાજયમાં ઠેર ઠેર ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી