દેશ કેન્દ્ર સરકારે વકફ સુધારા અધિનિયમ અંગે એક જાહેરનામું પાડ્યું બહાર કેન્દ્ર સરકારે વકફ સુધારા અધિનિયમ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે નવો વકફ કાયદો આજથી એટલે કે બુધવાર, 8 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. By Connect Gujarat Desk 08 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી, ISROએ આપી માહિતી ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના અધ્યક્ષ વી નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સી નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, કલંકિત નેતાઓ પર આજીવન પ્રતિબંધ યોગ્ય નથી ! કેન્દ્ર સરકાર ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની વિરુદ્ધ છે. બુધવારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આનો વિરોધ કર્યો. કહ્યું કે 6 વર્ષ માટે By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓલા અને ઉબેરને કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ, કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ લેતા હોવાની ઘટના આવી સામે ઓલા અને ઉબેરને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે. કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ લેતા હોવાની ઘટના સામે આવી છે. આઇફોન અને એન્ડ્રોઈડમાં એક જ જગ્યાના By Connect Gujarat Desk 23 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી ગાઈડલાઇન કરી જાહેર નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. આ નવી માર્ગદર્શિકા 24 જાન્યુઆરીથી અમલમાં આવશે By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પૂર્વ PM ડૉ. મનમોહન સિંહને લઇ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સ્મૃતિમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. By Connect Gujarat Desk 28 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાંચ રાજ્યોના રાજ્યપાલ બદલ્યા ! કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા 5 રાજ્યોના ખેડૂતોને આપી મોટી ભેટ કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા 5 રાજ્યોના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે હંમેશા ખેડૂતો માટે સમર્પણ By Connect Gujarat Desk 20 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn