પાટણ: ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજીના ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો
જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી-મોતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.કે.વાઘેલા વય મર્યાદાના પગલે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા,
રવિવારે તારીખ ચોથી જૂનના રોજ ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ- ઈન ખાતે ચેનલ નર્મદા દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે