ભરૂચ: શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર વકતૃત્વ સ્પર્ધા યોજાય, 6 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Gmail એ વિશ્વભરમાં એક લોકપ્રિય ઇમેઇલ સેવા છે. તેનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને ઉપયોગ માટે થાય છે. તે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે
ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ESIC સંબંધિત પ્રશ્નો અને પ્રક્રિયાની માહિતી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પ્રસંશનીય પ્રયાસ કર્યો છે.પંચાયત કચેરીને રાત્રીના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.