જૂનાગઢ : આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત પહેરવેશમાં રાસની રમઝટ બોલાવી
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
જુનાગઢ આહીર યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી નિમિત્તે પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી હતી.
આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા
ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વલસાડમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા.તેમજ જ ગોકુળ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રીમાં પવનના જોરથી ડોમ ઉડવાની પણ ઘટના બની હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અંજલિ ડોગરાના યોગ ક્લાસ શ્રીનાથજી સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું