ભરૂચ : જંબુસર તાલુકાના સારોડ વાંટા ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ વાંટા ગામે વેડચ જિલ્લા પંચાયત સીટના અનુસંધાનમાં ભાજપ દ્વારા "સ્નેહમિલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ વાંટા ગામે વેડચ જિલ્લા પંચાયત સીટના અનુસંધાનમાં ભાજપ દ્વારા "સ્નેહમિલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી હતી
અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.
અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને કોંગ્રેસ દ્વારા 'ખેડૂત સત્યાગ્રહ' આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે જુદા જુદા વાહનોને ટક્કર મારતા 10 લોકોના મોત નિપજ્યા હતા,જ્યારે 40 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
લાવા ટૂંક સમયમાં બીજો 5G સ્માર્ટફોન, લાવા અગ્નિ 4 લોન્ચ કરી રહી છે. કંપનીએ પુષ્ટિ આપી છે કે આ ઉપકરણ 20 નવેમ્બરે ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ થશે.