શ્રેયસ ઐયર ICUમાંથી બહાર, BCCIએ ભારતના ઉપ-કેપ્ટનના સ્વાસ્થ્યનો ખુલાસો કર્યો
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન પાછળની તરફ દોડતી વખતે કેચ પકડતી વખતે તે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન પાછળની તરફ દોડતી વખતે કેચ પકડતી વખતે તે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીએ કેન્સર સામે જિંદગીનો જંગ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા છે,
આજના ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના લોકો પોતાની વાતને અભિવ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરે છે.
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
બામે ધર્મા સાથેના કરારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારે આ વાતની પુષ્ટિ થઈ, જે તેની કારકિર્દીમાં એક મોટો સીમાચિહ્નરૂપ હતો.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.