નર્મદા : MP મનસુખ વસાવાના આક્ષેપોનું ખંડન કરતા MLA ડો.દર્શન દેશમુખ, માનહાનીનો દાવો કરવાની ઉચ્ચારી ચીમકી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે.
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધૂરંધર'ને પ્રશંસા અને ટીકા બંને મળી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં હોબાળો મચાવ્યો છે. કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીન વિવાદમાં કાકા અને પિતરાઈ ભાઈએ યુવકની હત્યા કરી હતી.જે ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.