ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ઉત્સવરૂપ “તુલસી વિવાહ”ની ભરૂચ અને અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાય...
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
લાવા ટૂંક સમયમાં બીજો 5G સ્માર્ટફોન, લાવા અગ્નિ 4 લોન્ચ કરી રહી છે. કંપનીએ પુષ્ટિ આપી છે કે આ ઉપકરણ 20 નવેમ્બરે ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ થશે.
જુનાગઢ ખાતે કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જોકે, પરંપરા જાળવવા 36 કિમીની પ્રતિકાત્મક પરિક્રમા સાધુ-સંતોએ 12 કલાકમાં પૂર્ણ કરી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
સુરતના કોસંબા નજીક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે.હાલ પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિત ઓળખવિધિ માટેની તપાસ શરૂ કરી છે.
ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 (GSAT-7R) સંચાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે હોબાર્ટમાં પોતાની પહેલી T20I મેચ રમી અને ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી 1-1 થી બરાબર કરી.