ભરૂચઅંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં વહે છે ઉદ્યોગોનું રસાયણયુક્ત પાણી, GPCBને કરાય રજુઆત વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:બેઇલ કંપનીને દુષિત પાણી નિકાલ બદલ નોટિફાઈડ વિભાગે પાઠવી નોટીસ, રૂ.5 લાખ સુધીનો થશે દંડ ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી By Connect Gujarat Desk 31 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસે ઉદ્યોગકારોને આપી સૂચના, ડ્રગ્સનું ઉત્પાદન- કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ નહીં ચલાવી લેવાય ! ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર અંકલેશ્વરમાં રાખવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:નહેરમાં જોખમી કેમિકલ ઠાલવવાના મામલામાં 4 દિવસથી વોટર સપ્લાય બંધ, સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સાફ સફાઈ અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં સતત ચાર દિવસથી નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો છે. By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠાલવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ,GPCBની નફ્ફટાઈ- નહેર વિભાગ બન્યું ફરિયાદી ! અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે. By Connect Gujarat Desk 16 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સચિનમાં ઉદ્યોગપતિને નહેરમાં કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની મળી ધમકી,બે આરોપીની પોલીસે કરી ધરપકડ સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી, By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહૈદરાબાદમાં અડધી રાત્રે રસ્તા થયા લાલ , શું હતું કારણ? હૈદરાબાદમાં, સોમવારે રાત્રે શહેરના કેટલાક ભાગોમાં, રસ્તાઓ પર વહેતા આ પાણીને કારણે ભયંકર દુર્ગંધ આવી હતી, જેને જોઈને સ્થાનિક લોકો ડરથી ધ્રૂજવા લાગ્યા હતા. By Connect Gujarat Desk 26 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: GPCBની ગંભીર બેદરકારી સામે આવી,જેતપુરના સાડી ઉધોગો દ્વારા નદીમાં છોડાઇ છે કેમિકલ યુક્ત પાણી જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે. By Connect Gujarat 18 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn