અમદાવાદ : BAPSના 72,000થી વધુ સ્વયંસેવકોને બિરદાવતો શાનદાર સમારોહ યોજાયો,મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
BAPS દ્વ્રારા પારિવારિક શાંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, 72,000થી વધુ સ્વયંસેવકોએ શાંતિ ફેલાવા પહેલ કરી
BAPS દ્વ્રારા પારિવારિક શાંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, 72,000થી વધુ સ્વયંસેવકોએ શાંતિ ફેલાવા પહેલ કરી
શહેરના ખોખરા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજની કામગીરીનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાય હતી જેમાં જુથ અથડામણ અને ઉનાળામાં પીવાના પાણીની તંગી બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા.
નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગોના વિકાસ કામોના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે.