ગીર સોમનાથ : જળતાંડવની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રીએ કર્યું હવાઈ નિરીક્ષણ, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક...
વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે,
વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે,
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો
શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે,
ખેડૂત ખેતપેદાશની જાળવણી કરી શકે અને ખેતીની સાધન સામગ્રીનું રક્ષણ કરી શકે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કાર્યરત છે