ચોટીલા: 655 પગથિયાં ચડવાને બદલે હવે સીધા જ મા ચામુંડાના દર્શન કરી શકશો, રોપ-વેની મળી મંજૂરી
ચોટીલા ખાતે રોપ વે સેવ શરૂ કરવાનો સરકારનો નિર્ણય, એક વર્ષમાં રોપ-વેની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ
ચોટીલા ખાતે રોપ વે સેવ શરૂ કરવાનો સરકારનો નિર્ણય, એક વર્ષમાં રોપ-વેની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ
- સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર - ચોટીલા તળેટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા - ચોટીલા પાસેના પર્યટન સ્થળ ઝરીયા મહાદેવમાં વરસાદી ધોધના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા
સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર
ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ફરી એક વખત અપહરણનો બનાવ સામે આવ્યો છે
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા જ્યારે મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી શક્તિપીઠ ખાતે માઈભક્તો ઉમટી પડ્યા.
ચોટીલામાં ત્રિવેણી ડેમ 80 ટકા ભરાયો, પાંચ જેટલા ગામોને અપાઈ ચેતવણી.