સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરીને દર્દીને આપ્યું નવજીવન
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા,તેઓએ હોસ્પિટલની બેદરકારીથી યુવક મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
સુરતમાં વરસાદી માહોલ બાદ રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે.શહેરમાં તાવ, ઝાડા અને ઉલ્ટીના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
3 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો. કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવે છે.