તાપી: સી.એમ.ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો
સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા
સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા
આવતીકાલે સાંજે 4 કલાકે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના જીતનગર ખાતે પહોંચશે.
અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી
હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.