અમરેલી: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના કોબડી ગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ આયોજિત ગૌ ગોષ્ઠી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કર્મભૂમિથી જન્મભૂમિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે.વધુમાં CM પટેલે જણાવ્યું હતુ કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરના વધામણા કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યા માંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
વડોદરામાં ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આમ આદમી પાર્ટીના કર્તાઓની પોલીસે અટકાયત કરી હતી,જ્યારે સયાજી હોસ્પિટલ પાસે રોજ ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો
બનાસકાંઠા જિલ્લાના ડિસા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 318 કરોડથી વધુના લાભ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.