અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો મુકાયો, 1 લાખથી વધુ રાહદારીઓને રાહત થશે
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અનુપમ રેલવે ઓવરબ્રિજ છેલ્લા 5 વર્ષથી બંધ હતો. કારણ કે આ બ્રિજનું સમારકામ ચાલતું હતું.
“હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તિરંગાયાત્રાનું આયોજન, ઘાટલોડિયામાં તિરંગાયાત્રાનો CM ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
લમ્પી વાયરસના વધતા સંક્રમણ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા બાદ કરંજ ગામેથી વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ કાપડ નગરી સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતું
તાપી જિલ્લામાં 28 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે જેના કર્યાની સમીક્ષા કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ મુલાકાત કરશે.
રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.