તાપી : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ ભવ્ય ઉજવણી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ભાવનગર ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી,જેમાં તેઓએ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે
સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.