ભરૂચ અંકલેશ્વર: લ્યો બોલો નગર સેવા સદનની ઇમારત જ જર્જરીત, બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશયી અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ડેરી રોડ પર પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત... ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું. By Connect Gujarat 28 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : જાફરાબાદના ગીરીરાજ ચોકમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત, 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ... અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું. By Connect Gujarat 26 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા છે. મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં બંધ હતા. By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ચોથી વાર સ્લેબ ધરાશાયી ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 19 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના કાવા ગામના વણકરવાસમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી... ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી. By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ભાગદોડ મચી... શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી વચ્ચે ટેકનીકલ હાઈસ્કૂલની દિવાલ ધરાશાયી, તંત્રની કામગીરી સામે સવાલ..! વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર સરકારી ઇમારતોની સ્ટ્રેન્થની ચકાસણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat 21 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા લેબનોન : બેરૂતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અકસ્માત, 4 લોકોનાં મોત 3 ઘાયલ લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. By Connect Gujarat 20 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn