ભરૂચ : સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ અન્ય જિલ્લાના ખેડૂત જેટલું વળતર મેળવવા કરી માંગ
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વયસમિતિના ખેડૂતઆગેવાનો વિરોધ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં પાઠવ્યું આવેદનપત્ર જમીન સંપાદનમાં વળતરના મામલે વિરોધ નોંધાવાયો સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ અટકાવાની ચીમકી
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચીપકાવી દઇ રોષ ઠાલવ્યો હતો.