અમરેલી : વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગી નેતાઓ શિવની આરાધનામાં લીન, નાગનાથ મંદિર મહાઆરતીનું આયોજન કરાયું.
શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું