ભરૂચ: અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર, કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
ભરૂચના ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો
ગુજરાત સરકાર દ્વારા બિસ્માર થયેલા રોડ-રસ્તાનું કરોડો રૂપિયાના ખર્ચે સમારકામ સાથે નવીનીકરણ કરવામાં આવતું હોય છે.
અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે ૪૮ પૈકી ૪૬ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.
નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે શાશક પક્ષને સાણસામાં લેવા ચાલુ સભામાં દૂરબીન કાઢી વિકાસ શોધવાનો પ્રયાસ કરતાભારે હંગામો થયો હતો
રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે રાજ્યના 1000 હજાર ગામડાઓ અસરગ્રસ્ત ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને સરકારના અધિકારીઓ ખોટું બોલી રહ્યા છે તેવો આરોપ કોંગ્રેસ કિસાન સંઘે કર્યો છે.
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અનેક વિસ્તારમાં મોટા પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે
ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.